નાદિયામાં ભાજપ કાર્યકર્તાની ગોળી મારીને હત્યા કરાઈ

DivyaBhaskar 2019-05-25

Views 1.4K

પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને બીજેપી કાર્યકર્તાની હત્યા કરી દીધી છે ઘટના શુક્રવારે રાત્રે ચકદાહ વિસ્તારમાં થઈ છે 25 વર્ષના સંતુ ઘોષ થોડા દિવસ પહેલાં જ તૃણમૂલનો સાથ છોડીને ભાજપમાં સામેલ થયા હતા ભાજપ નેતાઓએ મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ પર આ હત્યાનો આરોપ લગાવ્યો છે બીજી બાજુ લોકસભા ચૂંટણીના પરિણામો પછી બૈરકપુર સીટમાં ઘણાં શહેરોમાં હિંસા થઈ હતી અહીં બ્લાસ્ટમાં એક વ્યક્તિનું મોત પણ થયું હતું

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS