યૂપીના ચંદૌલીમાં એક કિશોરે શ્રીરામ ન બોલતા જીવતો સળગાવ્યો હોવાનો 4 લોકો પર આરોપ

DivyaBhaskar 2019-07-29

Views 341

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચારો માત્ર 3 મિનિટમાંયૂપીના ચંદૌલીમાં એક કિશોરને ચાર લોકોએ જીવતો સળગાવ્યો હોવાના આરોપ છેશ્રીરામ ન બોલતા જીવતો સળગાવતા કિશોરની હાલત હાલમાં નાજુક છેજયપુરની જે કે હોસ્પિટલમાં આગ લાગવાનો બનાવ બન્યો છેઆ આગમાં એક બાળકીનું મોત થયું છેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS