પૂર્ણિયામાં ડિવાઈડર સાથે બસ અથડાઈ, આગ લાગતા 20 મુસાફરોના મોત

DivyaBhaskar 2019-08-05

Views 14.2K

બિહારના પૂર્ણિયામાં બસ અકસ્માતમાં આગ લાગવાથી 20 લોકોના મોત નીપજ્યાં છે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે મુઝફ્ફરપુરથી સિલીગુડી જઇ રહેલી બસ ડિવાઈડર સાથે અથડાઈ હતી ત્યારબાદ બસમાં આગ લાગી હતી અકસ્માતની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા બસમાં લાગેલી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે દુર્ઘટના થવા પાછળનું કારણ જાણવા તજવીજ હાથ ધરી છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS