પતિનુ ભાગ્ય બદલવુ છે તો પત્નીએ કરવુ જોઈએ આ કામ

Webdunia Gujarati 2019-09-20

Views 4

હિન્દુ ધર્મશાસ્ત્રોમાં પત્નીને પતિને અર્ધાગિની કહેવામાં આવે છે. એવુ માનવામાં આવે છે કે પત્નીના ભાગ્યની પતિના ભાગ્ય પર ખૂબ અસર પડે છે. આ જ કારણ છે કે લગ્ન પછી કોઈપણ વ્યક્તિના ભાગ્યમાં બદલાવ આવે છે. કહેવાય એવુ પણ છે કે પતિવ્રતા પત્ની ચાહે તો પતિની બગડતી કિસ્મતને ક્ષણવારમાં બદલી નાખે છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS