બિન સચિવાલય પરીક્ષા ગેરરીતિ મામલો: રાજ્યભરમાંથી રજૂઆત કરવા પહોંચેલા 400થી વધુ ઉમેદવારોની અટકાયત

DivyaBhaskar 2019-12-04

Views 4.1K

ગાંધીનગર: બિન સચિવાલય પરીક્ષામાં ગેરરીતિ થયાનો આક્ષેપ કોંગ્રેસ પુરાવા સાથે કર્યો હતો જ્યારે આ મામલે પરીક્ષા આપનાર ઉમેદવારોએ પણ સમગ્ર બનાવને ખુલ્લો પાડ્યાનો દાવો કર્યો હતો ત્યારે રાજ્યભરના ઉમેદવારો ગાંધીનગર કર્મયોગી ભવન ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા જો કે, પોલીસે 400થી વધુ રજૂઆત કરવા ગયેલા ઉમેદવારોની અટકાયત કરી હતી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS