દિલ્હીના રહેણાંક વિસ્તારમાં ચાલી રહેલી ફેક્ટરીમાં આગ લાગવાથી 44ના મોત

DivyaBhaskar 2019-12-08

Views 2K

રવિવારે સવારેઅનાજ માર્કેટમાં આવેલી ફેક્ટરીમાં આગ લાગતાં જ તેમાં સૂઈ રહેલા 59 લોકોમાંથી 44નાં મોત થયા હતા મોટા ભાગના મોત શ્વાસ રૂંધાવવાને કારણે થયા છે સૂત્રોના જણાવ્યા મુજબ, ફેક્ટરીમાં આગ શોર્ટ સર્કિટન કારણે લાગી હતી તો પોલીસે પણ ફરાર થઈ ગયેલા ફેક્ટરી માલિક સામે કેસ દાખલ કર્યો છેદિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 7 દિવસની અંદર આ ઘટનાનો તપાસ અહેવાલ રજૂ કરવા આદેશ કર્યો છે દિલ્હી સરકારે મૃતકોના પરિવારને 10-10 લાખ અને ઈજાગ્રસ્તોને 1-1 લાખ આર્થિક સહાયતા આપવા જાહેરાત કરી છે તો નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી રાહત ભંડોળમાંથી મૃતકોના પરિવારને બે-બે લાખ અને ઈજાગ્રસ્તોને 50-50 હજારની સહાયતા જાહેર કરી છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS