આપણી સરકારે અર્થવ્યવસ્થાને બરબાદ થવાથી રોકી - PM મોદી

DivyaBhaskar 2019-12-20

Views 6.6K

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ (એસોચેમ)ના 100 વર્ષ પુરા થયા હોવા નિમીતે બેઠકને સંબોધિ હતી તેમણે કહ્યું કે, આપણી સરકારે માત્ર અર્થવ્યવસ્થાને બરબાદ કરવા માટે રોકી નથી, પણ તેમાં શિસ્ત લાવવાનો પણ પુરેપુરો પ્રયાસ કર્યો હું પોતાને 130 કરોડ ભારતીયોનો એજન્ટ માનું છું ભારતની અર્થવ્યવસ્થા નક્કી કરાયેલા નિયમો પ્રમાણે ચાલે તેના માટે અમે આધારભૂત અને ચોતરફા નિર્ણય કર્યા છે આપણે પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા તરફ આગળ વધી રહ્યા છીએ

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS