ગુજરાતમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનનું વળતર બુધવારથી ચૂકવાશે

DivyaBhaskar 2019-12-24

Views 2.2K

રાજ્યના કૃષિમંત્રી આર સી ફળદુએ આ વાત કરી છે તેમણે જણાવ્યું કે, સૌપ્રથમ રાજકોટના તરઘડીયાના ખેડૂતોના ખાતામાં રૂપિયા જમા થશે ખેડૂત સંમેલન દરમિયાન અહીં ખેડૂતોને સહાયના ચેક અર્પણ કરવામાં આવશે તેમણે કહ્યું કે, જેને નુકસાની થઈ છે તે તમામ ખેડૂતોને સરકાર મદદ કરશે સાથે જ જે ખેડૂતોએ નુકસાન બાબતે અરજી નથી કરી તેમણે હજુ પણ અરજી કરી દેવા જણાવ્યું છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS