માનવ તસ્કરીનાં કૌભાંડનો પર્દાફાશ, પુણાની સીતાનગર સોસાયટીમાંથી 125 બાળકો છોડાવાયા

DivyaBhaskar 2019-12-29

Views 6.1K

સુરતઃ રાજસ્થાન, સુરત પોલીસ અને ચાઈલ્ડ કમિશન દ્વારા શહેરના પુણા વિસ્તારમાં આવેલી સીતારામ સોસાયટીમાં સવારે 5 વાગ્યે દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં રાજસ્થાનથી માનવ તસ્કરી કરી સુરતમાં બાળકો લાવવાના રેકેટનો પર્દાફાશ થયો હતો હાલ તો બાળમજૂરી માટે લાવવામાં આવેલા 125 જેટલા બાળકોને છોડાવવામાં આવ્યા છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS