રાજસ્થાનમાં કોંગ્રેસ દ્વારા ત્રિદિવસીય ચિંતન શિબિરનું આયોજન

Sandesh 2022-05-13

Views 40

રાજસ્થાનના ઉદેપુરમાં કોંગ્રેસની ચિંતન શિબિર
ચિંતન શિબિરમાં ભાગ લેવા ઉદેપુર પહોંચ્યા રાહુલ ગાંધી
કોંગ્રેસ દ્વારા ત્રિદિવસીય ચિંતન શિબિરનું આયોજન
ચિંતન શિબિરમાં પ્રિયંકા ગાંધી પણ લેશે ભાગ
ગુજરાત કોંગ્રેસના નેતાઓ ચિંતન શિબિરમાં લેશે ભાગ
દેશમાંથી કોંગ્રેસના 430 નેતાઓને અપાયું છે આમંત્રણ
આગામી ચૂંટણી, સંગઠનને લઈને ચિંતન શિબિરમાં થશે ચર્ચા

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS