બનાસબેંકના ચેરમેન અણદાભાઈ પટેલે રાજીનામુ આપ્યું

Sandesh 2022-05-21

Views 158

બનાસબેન્કના ચેરમેન અણદાભાઈ પટેલે રાજીનામુ આપ્યા બાદ ચેરમેન પદ ખાલી હતું.. અણદાભાઈ ચેરમેન બન્યા બાદ બેન્કના મેનેજર અશોક ચોધરીને બોગસ ડીગ્રી મામલે સસ્પેન્ડ કરતાં વિવાદો થતાં તેમને રાજીનામુ આપવાની ફરજ પડી હતી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS