રાજકોટમાં મગફળી વિભાગના મજૂરોની હડતાલ યથાવત

Sandesh 2022-05-31

Views 184

રાજકોટમાં મગફળી વિભાગના મજૂરોની હડતાલ યથાવત છે. જેમાં આજે યાર્ડના ચેરમેન અને શ્રમિકો વચ્ચે બેઠક થશે. તથા શ્રમિકોની સાદા કાંટાથી તોલ કરવાની માંગ છે. તેમાં
3 દિવસથી યાર્ડે ખેડૂતોની મગફળીની ખરીદી બંધ કરી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS