સુરતથી શિવસેનાના ધારાસભ્યોને એરલિફ્ટ કરીને ગુવાહાટી લઈ જવાશે

Sandesh 2022-06-21

Views 1

મહારાષ્ટ્રમાં રાજનીતિક ઉથલપાથલ વચ્ચે સુરતમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. સુરતની જે લા-મેરેડિયન હોટલમાં શિવસેનાના બળવાખોર ધારાસભ્યો અને અસંતુષ્ઠ મંત્રી એકનાથ શિંદે રોકાયા હતા તેમને આસામમાં એરલિફ્ટ કરવામાં આવી રહ્યાં છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS