રાજકોટમાં ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા

Sandesh 2022-07-01

Views 3

અષાઢી બીજના રોજ રાજકોટ શહેરમાં વાજતે ગાજતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી. બે વર્ષ બાદ રાજમાર્ગો પર જય જગન્નાથનો જયનાદ થયો.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS