ખાડિયા પહોંચી રથયાત્રા, ભક્તોએ વધાવ્યા જગન્નાથને

Sandesh 2022-07-01

Views 724

145મી રથયાત્રા નીકળી ચૂકી છે ત્યારે ભક્તો જગન્નાથને વધાવી રહ્યા છે. ખાડિયા પહોંચેલી રથયાત્રામાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. એક અનેરા ઉત્સાહની સાથે ખાડિયામાં ખાસ માહોલ જોવા મળી રહ્યો છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS