મોદી મંત્રીમંડળમાંથી મુખ્તાર અબ્બાસ નકવીનું રાજીનામું

Sandesh 2022-07-06

Views 1

કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ રાજીનામું આપી દીધું છે. મુખ્તાર અબ્બાસ નકવી મોદી કેબિનેટમાં લઘુમતી બાબતોનો વિભાગ સંભાળતા હતા. નકવી રાજ્યસભાના સાંસદ સભ્ય હતા. નકવીનો કાર્યકાળ પૂરો થવાનો હતો. ભાજપે આ વખતે નકવીને રાજ્યસભામાં મોકલ્યા નથી. માનવામાં આવી રહ્યું છે કે પાર્ટી તેમને મોટી જવાબદારી સોંપી શકે છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS