જીવનનાં વિઘ્નોને દૂર કરવા કરીએ વિઘ્નહર્તાની આરતી

Sandesh 2022-09-03

Views 65

ગણપતિ બાપાને વિઘ્નહર્તા તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે તેમની નિષ્ઠા પૂર્વક પ્રાર્થના કરવામાં આવે તો કાર્યમાં આવતા તમામ વિઘ્નો દૂર થાય છે. તદ્ ઉપરાંત તે પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનું વાતાવરણ બનાવે છે તો આવો જીવનનાં વિઘ્નોને દૂર કરવા કરીએ વિઘ્નહર્તાની આરતીનાં દર્શન

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS