ગણેશોત્સવ પર ભગવાન ગણેશને કરીએ પ્રસન્ન

Sandesh 2022-09-06

Views 1

ભગવાન ગણેશને પ્રસન્ન કરવા ખૂબ સરળ છે. ભગવાન ગણેશ પોતાના ભક્તોથી ખૂબ જ જલ્દી પ્રસન્ન થાય છે. તો ગણેશને પ્રિય જે પણ વસ્તુઓ છે જો તેમને અર્પણ કરવામાં આવે તો તે શીઘ્ર પરિણામ આપે છે...લાડુ , મોદક , જાસુદ ,દુર્વા આ બધી જ સામગ્રી લઈ અને આરતી કરવામાં આવે તો ગણપતિ આપના જીવનનાં તમામ દુખડા હરી લે છે..તો ચાલો આજે ગણેશોત્સવનાં સાતમા દિવસે આપણે જોડાઈ જઈએ ગણેશજીની આરતીમાં....

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS