પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પંજાબ અને ચંડીગઢના પ્રભારી બનાવાયા

Sandesh 2022-09-09

Views 1

ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પંજાબ અને ચંડીગઢ ભાજપના પ્રભારી બનાવવામાં આવ્યા છે. ભાજપ દ્વારા અન્ય 15 પ્રભારીની નિમણૂક પણ કરવામાં આવી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS