એક જ પરિવારના 7 સભ્યોની વિદાયથી ગ્રામજનો શોકાતૂર

Sandesh 2022-10-31

Views 552

મોરબીનો ઝૂલતા પુલે અનેક પરિવારનો માળો વિખેર્યો છે. દિવાળીની રજાઓમાં આનંદ પ્રમોદ કરવા નિકળેલા પરિવારમાં શોકનો માહોલ સર્જાયો છે. ઝૂલતા પુલ પર અનેક લોકો સવાર થયા હતા. જેમાં જાલીયા દેવાણી ગામનો જાડેજા પરિવાર પણ હતો.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS