ધનપુરા કારકાંડનો મુખ્ય માસ્ટર માઈન્ડ ઝડપાયો, ક્રાઈમ સિરિયલ જોઈ ઘડ્યો "નકલી મોત"નો પ્લાન

ETVBHARAT 2025-01-08

Views 1

બનાસકાંઠાના બહુચર્ચિત ધનપુરા કારકાંડનો મુખ્ય માસ્ટર માઈન્ડ ભગવાનસિંહ પરમાર આખરે પોલીસના સકંજામાં છે. આ સાથે જ નકલી મોતના કારસ્તાનો પર્દાફાશ થયો છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS