વડગામના 17 ગામના તળાવને ડીંડરોલ મુક્તેશ્વર યોજનામાં સમાવી નર્મદાના પાણીથી ભરવા માંગ

ETVBHARAT 2025-01-10

Views 0

ડીંડરોલ મુક્તેશ્વર યોજનામાં બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના 17 ગામના ગામ તળાવને સમાવેશ કરી નર્મદાના પાણીથી ભરવાની માંગ સાથે કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS