ઉત્તરાયણે રાશિ પ્રમાણે શું કરશો દાન-પૂજા ? શું ઉત્તરાયણ બાદ કઠીન બનશે દિવસો ? જાણો

ETVBHARAT 2025-01-11

Views 3

ભાવનગરના જ્યોતિષી કિશનભાઈ જોશી સાથે ઉત્તરાયણ નિમિતે ખાસ વાતચીત કરવામાં આવી હતી. જ્યોતિષ ક્ષેત્રે 12 રાશિઓનું મહત્વ અને ગ્રહોની ચાલને પગલે ભવિષ્યને આંકવાનો પ્રયાસ કર્યો.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS