જુનાગઢમાં ઉદ્યમિતા આયોગની રચના માટે ડિજિટલ સિગ્નેચર અભિયાન, વિદ્યાર્થીના હિતનો આવો છે હેતુ

ETVBHARAT 2025-01-16

Views 29

અભ્યાસ પૂર્ણ કરીને વિદ્યાર્થી સ્વયંમ નોકરી દાતા બને તે માટે ઉદ્યમિતા કૌશલ્ય વિકસાવવા માટે આયોગની રચના થાય તે હેતુસર ડિજિટલ સિગ્નેચર અભિયાન શરૂ થયું છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS