બળદગાડ પર વરરાજાની જાન! વલસાડમાં ગૌવંશને બચાવવાના સંદેશ સાથે બળદ ગાડામાં નીકળી જાન

ETVBHARAT 2025-01-20

Views 2

વલસાડમાં ઉમરસાડીના રહેવાસી ગૌશાળા ચલાવતા સંદીપભાઈ દેસાઈએ લોકો ગૌવંશને બચાવે અને સેવા કરે તેવા ઉમદા વિચાર સાથે પુત્રની જાન બળદ ગાડામાં કાઢી હતી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS