શું અમરેલી પ્લેન દુર્ઘટના રોકી શકાય તેમ હતી ? અમરેલીના જાગૃત નાગરિકે કર્યો ઘટસ્ફોટ

ETVBHARAT 2025-04-23

Views 7

ગતરોજ અમરેલીમાં એક પ્લેન ક્રેશ થયાની ઘટના બની. જોકે, અમરેલીના સામાન્ય નાગરિક અજયભાઈ અગ્રાવતે પ્લેન દુર્ઘટનાની સંભવિત શક્યતાઓને કરી હતી. જાણો સમગ્ર મામલો...

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS