પહેલગામથી ભાવનગર પહોંચ્યા પિત-પુત્રના પાર્થિવ દેહ, આજે અંતિમ યાત્રા, CM સહિતના આગેવાનોની હાજરી

ETVBHARAT 2025-04-24

Views 195

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ભાવનગરના પિતા-પુત્રનું મૃત્યું થયું છે, બંને પિતા-પુત્રના મૃતદેહો માદરે વતન લાવવામાં આવ્યા છે અને આજે તેમની અંતિમવિધિ કરવામાં આવશે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS