પાલનપુરમાં મુસ્લિમ વેપારીઓએ સજ્જડ બંધ પાળ્યું, કહ્યું-"અમે સરકાર સાથે છીએ"

ETVBHARAT 2025-04-29

Views 165

જમ્મુમાં બનેલી આતંકી ઘટના સામે દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. પાલનપુરમાં ઢાળવાસ બજારના મુસ્લિમ વેપારીઓએ બંધ પાળીને ભારોભાર વિરોધ નોંધાવ્યો છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS