75 વર્ષ બાદ શરૂ થયેલ ખડીયાયાત્રા ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે અધૂરી રહી, યાત્રાળુઓનો કાફલો ભારત પરત

ETVBHARAT 2025-05-01

Views 4

પાકિસ્તાનના સિંધના શેણીથર ખાતે મહેશ્વરી સંપ્રદાયના સ્થાપક ધણીમાતંગ દેવના સમાધિ સ્થળ ખાતે યોજાતી યાત્રા ખડીયાયાત્રા અધૂરી પૂર્ણ કરી કચ્છનો સંઘ ભારત પરત ફર્યો.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS