ચંડોળા તળાવ મુદ્દે AMCમાં વિપક્ષનો હંગામો: ગરીબોની EMI રૂપિયા 30,000થી ઘટાડીને 5,000 કરવાની માંગ

ETVBHARAT 2025-05-24

Views 4

વિપક્ષ દ્વારા માત્ર ચંડોળા કેમ અને અમદાવાદ શહેરના 36 જેટલા તળાવો કેમ નહીં'નો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. વિપક્ષે 36 તળાવ પરના દબાણો હટાવવાની માંગ છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS