વલસાડમાં અવિરત વરસાદથી નદી-નાળા છલકાયા, 34 જેટલા રસ્તાઓ બંધ થતા ગામોનો સંપર્ક તૂટ્યો

ETVBHARAT 2025-06-19

Views 2

વલસાડ (Valsad) જિલ્લામાં ઉમરગામને બાદ કરતા દરેક તાલુકામાં એક થી દોઢ ઇંચ જેટલો અવિરત વરસાદ થતા અનેક નદીઓ બંને કાંઠે વહી રહી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS