સુરતમાં રોડ પર બેઠેલા 7 મુંગા પશુઓના વીજ કરંટ લાગતા મોત, સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ

ETVBHARAT 2025-06-28

Views 3

માંગરોળ તાલુકાના પીપોદરા-કન્યાસી રોડ પર વરસાદી માહોલ વચ્ચે ઓટલા પર આશરો લેનાર 7 પશુઓને કરંટ લાગતા ઘટના સ્થળે મોત થયા હતા.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS