ઐતિહાસિક ધરોહર સરખેજના રોજાના ગુંબજ પરથી તાંબાના કળશ અને પાંદડું ચોરી થયા, શું છે સમગ્ર ઘટના

ETVBHARAT 2025-07-05

Views 52

અમદાવાદની ઐતિહાસિક ધરોહર સરખેજ રોજા ઉપર લગાવેલા ગુંબજ પરનું કળશ અને પાંદડું ચોરી થયાની ઘટના સામે આવી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS