વીરપુર પાસે નેશનલ હાઈવે પરના બ્રિજના સળિયા બહાર નીકળ્યા, જર્જરિત બ્રિજ પાર કરતા વાહન ચાલકોમાં ભય

ETVBHARAT 2025-07-10

Views 4

જેતપુર-રાજકોટ નેશનલ હાઇવે પર યાત્રાધામ વીરપુર પાસે જેઠાબાપાના પુલ તરીકે ઓળખાતા પુલની હાલત અતિ જર્જરિત હોવાથી સ્થાનિક વાહન ચાલકોએ નવો પુલ બનાવવા માંગ કરી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS