બંગાળના કાવડયાત્રી પહોંચ્યા જૂનાગઢ, સોમનાથ મહાદેવને કરશે જળાભિષેક

ETVBHARAT 2025-07-16

Views 14

સોમનાથ મહાદેવ પ્રત્યે આસ્થા પ્રગટ કરવા બંગાળના ચાર યુવાનો કાવડ યાત્રા પર નીકળ્યા, જેમાં જૂનાગઢમાં મુકામ કર્યો.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS