પંચમહાલ જિલ્લાના શિવાલયો 'ઓમ નમ શિવાય' ના નાદથી ગૂંજ્યા, શિવભક્તોનું ઘોડાપુર ઉમટ્યું

ETVBHARAT 2025-07-25

Views 18

આજથી શ્રાવણ મહિનાનો પ્રારંભ થયો છે, ત્યારે પાલીખંડા ગામે આવેલા પૌરાણિક મરડેશ્વર મહાદેવ બમ બમ ભોલેના નાદથી ગુંજ્યુ હતું.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS