સાબરમતી સેન્ટ્રલ જેલથી બે કેદીઓ મુક્ત થયા, પણ પોતાના ઘરે ન ગયા, જાણો શું છે કારણ

ETVBHARAT 2025-07-26

Views 356

સાબરમતી સેન્ટ્રલ જેલથી મુક્ત થયેલા બે કેદી ખુશ નથી, તેઓ સામાજિક જીવનમાં જવા માંગે છે પણ જઈ નહીં શકે. સવાલ છે, કેમ?

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS