શું ગીરના સિંહો ફરી એકવાર ગંભીર બીમારીના સંકટમાં? ભૂતકાળમાં કેવા રોગોએ ગીરના સિંહોનો લીધો હતો ભોગ? જુઓ અહેવાલ

ETVBHARAT 2025-07-31

Views 19

જાફરાબાદ રેન્જના કાગવદર ગામમાં બે સિંહબાળોના શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થતાં વન વિભાગ સતર્ક બન્યું છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS