મહાનગરપાલિકાએ શ્વાન ખસિકરણમાં 5 કરોડ ખર્ચ્યા, કેટલા લોકોને શ્વાને પોતાનો શિકાર બનાવ્યા જાણો

ETVBHARAT 2025-08-06

Views 15

ભાવનગર શહેરમાં શ્વાનની કનડગત અને શ્વાનનો ભોગ બનનાર લોકો અનેક હશે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા સંખ્યાને કાબૂમાં રાખવા માટે એબીસી પ્રોજેક્ટ ચલાવવામાં આવી રહ્યો છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS