વાપી: ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, આગ લાગ્યા બાદ ગોડાઉનના માલિકો સ્થળેથી રફુચક્કર

ETVBHARAT 2025-08-12

Views 9

આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટ અથવા કોઈ સળગતો પદાર્થ બેદરકારીથી ફેંકવામાં આવ્યો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS