ગીરસોમનાથના દરિયામાં એક સાથે ત્રણ બોટની જળ સમાધિ, 9 ખલાસીઓ ગુમ, પરિવારજનો ચિંતામાં ગરકાવ

ETVBHARAT 2025-08-24

Views 703

દરિયાના તોફાની સ્વરૂપ વચ્ચે માછીમારી કરવા ગયેલી ત્રણ બોટે કાબુ ગુમાવતા મધદરિયે જળ સમાધી લીધી. આ ગંભીર ઘટનામાં 9 માછીમારો ગુમ હોવાનું જણાયું છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS