સુરત: શિક્ષિકા આપઘાત કેસમાં ચોંકાવનારો ખુલાસો, FSL રિપોર્ટમાં શારીરિક સંબંધ અને ગર્ભપાતની વિગતો બહાર આવી

ETVBHARAT 2025-08-29

Views 5

સુરતની શિક્ષિકા આપઘાત કેસમાં FSL દ્વારા 3000 પાનાના રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. રિપોર્ટમાં શિક્ષિકા સાથે શારીરિક સંબંધ અને ગર્ભપાત કરાયાની વિગતો બહાર આવી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS