આજે મહેસાણાનો સ્થાપના દિવસ, રાજા મેસાજી ચાવડાએ 667 વર્ષ પહેલા વસાવ્યું હતું આ નગર

ETVBHARAT 2025-09-02

Views 1

મહેસાણાની ગાથા રાજા મેસાજી ચાવડાના દ્રષ્ટિથી શરૂ થઈ હતી, જેમણે આ ભૂમિને પોતાનું ઘર બનાવવાનું સ્વપ્ન જોયું. આજે, તે સ્વપ્ન મહેસાણાની ઓળખ બની ગયું છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS