સાવધાન! વડોદરામાં વિશ્વામિત્રી નદીની સપાટી એક દિવસમાં 8 ફૂટ વધી, 5 હજાર લોકો સંપર્ક વિહોણા

ETVBHARAT 2025-09-06

Views 35

વડસર ગામમાં આવેલ કાંસા રેસિડેન્સી, કોટેશ્વર ગામ અને સમૃદ્ધિ મેન્શન તરફ જતો રોડ પૂરની અસર હેઠળ પાણીમાં ગરકાવ થઈ ગયો છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS