વાજતે-ગાજતે વિઘ્નહર્તાની વિદાઈ, અમદાવાદમાં ગણેશ વિસર્જન માટે રિવરફ્રન્ટ પર લોકોનો મહાસાગર ઉમટ્યો

ETVBHARAT 2025-09-07

Views 6

ગણેશ વિસર્જન સાથે ગણેશચતુર્થીના પવિત્ર તહેવારનું પૂર્ણાહૂતિ થઈ છે. ત્યારે અમદાવાદમાં ગણેશ વિસર્જન માટે રિવરફ્રન્ટ પર લોકોનો મહાસાગર ઉમટી પડ્યો હતો.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS