ભાવનગરના યુવાને પરિવહન ખર્ચ પર કર્યું સંશોધન: ટ્રાફિક સમસ્યા, તારણો સાથેનું પેપર ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં રજૂ થયું

ETVBHARAT 2025-09-11

Views 175

મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના ગણિતશાસ્ત્ર ભવનમાંથી ડૉક્ટર જયદીપ પંડ્યાએ કુદરતી અને કૃત્રિમ પરિવહનમાં આવતા અવરોધોના વર્ગીકરણને લઈને અને ટ્રાફિક સમસ્યાઓ રિસર્ચમાં પીએચડીની પદવી પ્રાપ્ત કરી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS