'સંગઠન સૃજન' અભિયાન: રાહુલ ગાંધીની જૂનાગઢ મુલાકાતને લઈને કોંગ્રેસે જમવા-યોગ સહિતની કરી આ વ્યવસ્થા

ETVBHARAT 2025-09-11

Views 3

દિલ્હીથી હવાઈ માર્ગે કેશોદ એરપોર્ટ પર ઉતરણ કર્યા બાદ રાહુલ ગાંધી રોડ માર્ગે જૂનાગઢના ભવનાથમાં આવેલા પ્રેરણા ધામ ખાતે આયોજિત પ્રશિક્ષણ વર્ગમાં ઉપસ્થિત રહેશે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS