ભાવનગરના ભાલના ગામડાઓમાં નદીઓના નીરથી પાકોના ધોવાણ, 21 ગામડાઓએ કરી ધોવાણ વળતર માટે માંગણી

ETVBHARAT 2025-09-15

Views 21

ખેતરોમાં પાણી ફરી વળ્યા હોય છે. સરકાર હાલમાં ધોવાણને લઈને વળતર આપી રહી હોય ત્યારે ભાલ પંથકના ગામડાઓ મેદાનમાં ઉતરીને વળતર માંગ કરી રહ્યા છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS