પ્રસૂતા જીવતી પણ ઝોળીમાં ગઈ અને મર્યા પછી પણ ઝોળીમાં આવી, છોટાઉદેપુરના તૂરખેડા ગામની આવી છે વાસ્તવિક્તા

ETVBHARAT 2025-09-17

Views 324

છોટાઉદેપુર જિલ્લાના તૂરખેડા ગામે વધુ એક પ્રસુતાને સમયસર સારવાર નહીં મળતા જીવ ગુમાવવાનો વારો આવ્યો, ત્યારે ખરેખર શું છે આ ગામની વાસ્તવિક્તા જાણો વિસ્તારથી...

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS