અમદાવાદ: સિંધુભવન રોડ વિસ્તારમાં રહેતા લોકો માટે ખુશ ખબર, 18.40 કરોડના ખર્ચે બનશે પાણીની ટાંકી

ETVBHARAT 2025-09-26

Views 0

સિંધુ ભવન એક્સટેન્શન રોડ પાસે 18.40 કરોડના ખર્ચે નવી પાણીની ટાંકી બનાવવામાં આવશે, જેનાથી અંદાજીત 55 હજારથી વધુ લોકોને શુદ્ધ નર્મદાનું પાણી મળશે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS